Thursday, 18 October 2012

આયનો બીંબને કેવો પકડે છે ?


હોય છે પ્રતિબિંબ જેવા ચહેરા ?
આયના નેય છેતરે છે ચહેરા

મૂલ્યોનું ખુલ્લે આમ કતલ
વૃત્તિઓ કેવી ધારદાર હોય છે ?

બારણાંને ખૂલાવાની આઝાદી
કબરને સજા પડ્યા રહેવાની

વૃત્તિઓને ખુલ્લો મેદાન કેમ ?
ઈરાદા માપવાનાં એધાણ એમ

અનંતનો અંત શોધવા બ્રહ્માંડ ?
સળવાળે મનના ખુલ્લા મેદાન

બીમ્બના હોવા પણાનાં પૂરાવા ક્યા ?
દેખાવને આયનો કેવો સંગ્રહી રાખે છે ?

ખળ ખળતી વૃતિઓની નદી સૂકાતી નથી
કાયમી સાચા પ્રેમની નદીઓમાં પૂર હોય છે ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

No comments:

Post a Comment