જેવી સમાચારોને વાચા મળી
સનસનાટી મચાવી સમજણે
' પી' જવાય અજ્ઞાનતામાં ગુનાખોરી
ટોળામાં પંડિતાઈ ઠેબે ચડે વારે ગડીએ
શ્વાસોને શું ખબર જીવની હાજરી વિષે
અને છતાં ઘેર હાજરી મોતનું કારણ બને
નીરજીવ રાખે કાયમી શાંતિ અનંત બ્રહ્માંડે
આખી દુનિયા હચમચાવે શ્વાસોની સમજણ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
ટોળામાં પંડિતાઈ ઠેબે ચડે વારે ગડીએ
શ્વાસોને શું ખબર જીવની હાજરી વિષે
અને છતાં ઘેર હાજરી મોતનું કારણ બને
નીરજીવ રાખે કાયમી શાંતિ અનંત બ્રહ્માંડે
આખી દુનિયા હચમચાવે શ્વાસોની સમજણ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
No comments:
Post a Comment