Thursday, 21 July 2016

શૂન્યનું સર્જન


  • ગણિત શાસ્ત્રી જોન નેપીયેર કહે છે. સાદો અપૂર્ણાંક પૂર્ણાંકમા   ફેરવતા  શૂન્ય મહત્વ પૂર્ણ બને છે.
  • ગણિત શાસ્ત્રી ‘ગણ ગણિત ‘ મા કહે છે : ‘શૂન્ય એ ખાલી ગણ નથી ‘
  • ભાશ્કારાચાર્યના મત મુજબ શૂન્ય અનંત છે. શૂન્યથી કોઈને ભાંગીના શકાય.
  • બ્રહ્મગુપ્ત  ‘બ્રહ્મસ્ફૂરણા’મા  જણાવે છે કે ; શૂન્યથી કોઈ સંખ્યાને ભાગતા અનંત બને છે કારણકે; એક ના છેદ મા શૂન્ય એ અવખ્યાયિત પદ છે.
  • ન્યુટન ના ગુરુત્વકાર્શનના નિયમ મા શૂન્ય : અવકાશમાં આકર્ષણ નથી તેનો અર્થ અનંત છે.
  • આઈન્સતાઈનના શૂન્ય અવકાશમાં પ્રકાશ સપેક્ષ  નથી, પણ નિર્પેક્ષ છે  તો પ્રકાશ શૂન્ય અનંત છે.

– દિનેશભાઈ ઠાકર (શિક્ષક)

No comments:

Post a Comment