આજકાલ બ્લૉગ બહું લોકપ્રિય થતો જાય છે.એટલે તેમનું ઇન્ટરવ્યૂ લેવાનો અવસર મને મળ્યો.
-સુસ્વાગતમ્ શ્રીમાન બ્લૉગ સાહેબ !!
…..આભાર ભાઈશ્રી ભૂરિયાજી !!
-કેમ છો ?
…..બસ મજામાં છીએ બ્લૉગરોના આશીર્વાદથી.
તમે પહેલી વખત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો ?
…..હા….. લગભગ તો પહેલી વખત જ.
-બરાબર , દિવસે ને દિવસે તમે બહું લોકપ્રિય થઈ રહ્યાં છો,તો તે વિશે બે શબ્દો કહેશો ?
…..એમા શું છે કે હવે લોકો છાપા વાંચીને કંટાળી ગયા છે.હવે તો ઈન્ટરનેટ પણ ઝડપથી અને સસ્તા દરે પ્રાપ્ત છે અને ઉપરથી આદરણિય મહોદય શ્રી વર્ડપ્રેસ સાહેબ તથા ડૉ. બ્લૉગર.કૉમ અને બીજા ઘણા મને ફ્રી હોસ્ટ કરનારાઓના લીધે વધૂ લોકો મારા તરફ વળી રહ્યાં છે.
-તમને એવું ક્યાંરેય થતુ નથી કે દેખાદેખીમાં લોકો તમારા તરફ આકર્ષાય છે ?
…..હા . એવું કદાચ હોય શકે !પણ….દેખાદેખીથી મારા તરફ આવી તો જાય,પણ પછી મારી સાથે જે કાર્ય કરવાનું છે તેમાં ફસાતા હોય છે.એવા બ્લૉગરો લાંબો સમય ટકી શક્તા નથી.અથવા તો અલવિદા કહી દેતા હોય છે.
-એમા એક નમૂનો તો તમારુ ઇન્ટરવ્યૂ લે છે.
…..હા હા હા હા
-કેવા પ્રકારના બ્લૉગરો તમારા સાથે જોડાય તો તમને ગમે ?
…..દિલથી કહું તો મૌલિક વિચારો ! મૌલિક વિચારોથી બ્લૉગર વધૂ નામના મેળવી શકે છે તેવું હું માનુ છું.સંચાલન કે પ્રવર્તક તરીકે મારી સાથે જોડાવવું અલગ વસ્તું છે.
-અલગ વસ્તું એટલે……
…..અલગ વસ્તું એટલે કે મૌલિક વિચારો હોય તો બ્લૉગર વધૂ સ્વતંત્ર હોય છે.તેની બન્ને આંગળીઓ ઘીમાં હોય છે. અને સંચાલક હોય તો તેમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.તેમના માટે સૌથી અગત્યનો કાયદો છે કોપીરાઈટ્સનો.સંચાલકે એ વસ્તું હંમેશા ધ્યાન રાખવું પડે છે.
-આ બાબતે થોડું વિસ્તૃત કહી શક્શો ?
…..હમ્મ્મ..કહેવાનો અર્થ કે તમે સંચાલક છો તો સંચાલકની સંપૂર્ણ જવાબદારી હોય છે કે કોઈ કલાકાર કે લેખક કે પ્રકાશકને અન્યાય ન થવો જોઇએ.
-મતલબ કે કલાકાર-લેખક-પ્રકાશકની સહમતી હોવી જોઇએ ?
…..હા . કેમ નહીં ! તમે કોઈ લેખ,કવિતા-ગઝલ,ફોટાઓ,વિડિયો કે અન્ય કોઈ મટીરીયલ તમારા સંચાલન હેઠળ પ્રકાશિત કરો છો, તો મૂળ કલાકાર,કવિ-લેખક,ફોટોગ્રાફરની પૂર્વ મંજુરી ખૂબ જ જરૂરી છે.સહમતી વગર તો અન્યાય જ છે.
-ઓકે ! પણ જે પુસ્તકમાંથી ટાઈપ કર્યું હોય અને પુસ્તકના નામ તથા કલાકારનું નામ લખ્યું હોય તો કોઈ પ્રોબલેમ ખરો ?
…..પહેલી વસ્તુ કે પુસ્તકના સંપાદકે-પ્રકાશકે મૂળ કલાકાર,કવિ-લેખક કે ફોટોગ્રાફરની મંજુરી લીધી હોય છે અને તેના વિશે કોઈ પણ પુસ્તકના પહેલા-બીજા-ત્રીજા પાને લખ્યું જ હોય છે.એટલે પુસ્તકનો સ્ત્રોત દર્શાવાથી કે લેખનું નામ લખવાથી મૂળ કલાકારની સહમતી મળી ગઈ એવું ધારી લેવું કલાકારને અન્યાય સિવાય કઈ જ નથી.
-બહુ વિચિત્ર કાયદા-કાનૂન છે.નહી ?
…..ના.વિચિત્ર જેવું કઈ જ નથી. જે છે તે છે.સીધી વસ્તું છે કે સંચાલકે કોઈ કૃતિ પ્રકાશિત કરતા પહેલા મૂળ કલાકારની પૂર્વ મંજુરી મેળવવી.
-ઓકે ,બરોબર.પણ મેં ઘણી વખત જોયું છે સંચાલકોએ પાટીયા ઠપકાર્યા હોય છે કે “જાહેર જનતાને જણાવવાનું કે આ બ્લોગનો હેતુ ગુજરાતી સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો, તથા સંગીતની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ગુજરાતી પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાનાં પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિઃસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બિરદાવશે બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે – તે લેખકોના વિચારો છે.જે સ્ત્રોત નિર્દેશિત રહેશે. જો કૉપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી મારું ઈ-મેઇલ એડ્રેશ છે…ફલાણું..ઢીકણું…” તો આ બાબતે આપનું શું કહેવું છે ?
….. હવે આમા એવું છે કે બ્લૉગર અત્મવિશ્વાશથી ભરપૂર હોય છે,તેમને ખબર છે કે આવા ઘણા સંચાકલો છે.કયો કલાકાર પરલોકમાંથી પાછો આવવાનો છે ને ક્યાં સંચાલકને કહેવાનો છે !
-બરાબર.પણ એક વસ્તું સારી છે કે મહાપુરુષો-લેખકોના સારા વિચારો લોકો-સમાજને મળે છે.
….. બીજાના ઘરમાં ચોરી કરીને સમાજને મદદ કરવી મને યોગ્ય નથી લાગતું.
-પણ સમાજને સારા વિચારો મળતા હોય તો તેમાં ખોટું શું છે ?
….. ખોટુ તો કઈ જ નથી,પણ તેમા સાચું પણ કઈ જ નથી.મને ખબર છે ઘણા સંચાલકો બીજા કલાકારોની કૃતિઓ પ્રકાશિત કરતા હોય છે અને ઉપરથી પ્લગ-ઈન પણ ફિટ કરતા હોય છે,જેથી કોઈ કૉપી ન કરી શકે.
-આવા સંચાલકો વિશે બે શબ્દો કહી શકો ?
….. બધા તો નહી કહું, પણ મોટાભાગે આવા સંચાલકો સ્વાર્થી,ઘમંડી,બિમાર અને પોતાની જાતને છેતરનારા હોય છે.બ્લૉગ જગતમાં ઘણી વખત ચકલાબજાર જેવો અહેસાસ થાય છે.
-મતબલ ગધેડાને સારા કહેવડાવે તેવા ?
….. હા હા હા . હા બાપુ,સાચુ કહ્યું.તેમના કરતા ગધેડો અનેક ગણો સારો છે.
-છેલ્લે જતા જતા સંચાલકોને કોઈ
-સુસ્વાગતમ્ શ્રીમાન બ્લૉગ સાહેબ !!
…..આભાર ભાઈશ્રી ભૂરિયાજી !!
-કેમ છો ?
…..બસ મજામાં છીએ બ્લૉગરોના આશીર્વાદથી.
તમે પહેલી વખત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો ?
…..હા….. લગભગ તો પહેલી વખત જ.
-બરાબર , દિવસે ને દિવસે તમે બહું લોકપ્રિય થઈ રહ્યાં છો,તો તે વિશે બે શબ્દો કહેશો ?
…..એમા શું છે કે હવે લોકો છાપા વાંચીને કંટાળી ગયા છે.હવે તો ઈન્ટરનેટ પણ ઝડપથી અને સસ્તા દરે પ્રાપ્ત છે અને ઉપરથી આદરણિય મહોદય શ્રી વર્ડપ્રેસ સાહેબ તથા ડૉ. બ્લૉગર.કૉમ અને બીજા ઘણા મને ફ્રી હોસ્ટ કરનારાઓના લીધે વધૂ લોકો મારા તરફ વળી રહ્યાં છે.
-તમને એવું ક્યાંરેય થતુ નથી કે દેખાદેખીમાં લોકો તમારા તરફ આકર્ષાય છે ?
…..હા . એવું કદાચ હોય શકે !પણ….દેખાદેખીથી મારા તરફ આવી તો જાય,પણ પછી મારી સાથે જે કાર્ય કરવાનું છે તેમાં ફસાતા હોય છે.એવા બ્લૉગરો લાંબો સમય ટકી શક્તા નથી.અથવા તો અલવિદા કહી દેતા હોય છે.
-એમા એક નમૂનો તો તમારુ ઇન્ટરવ્યૂ લે છે.
…..હા હા હા હા
-કેવા પ્રકારના બ્લૉગરો તમારા સાથે જોડાય તો તમને ગમે ?
…..દિલથી કહું તો મૌલિક વિચારો ! મૌલિક વિચારોથી બ્લૉગર વધૂ નામના મેળવી શકે છે તેવું હું માનુ છું.સંચાલન કે પ્રવર્તક તરીકે મારી સાથે જોડાવવું અલગ વસ્તું છે.
-અલગ વસ્તું એટલે……
…..અલગ વસ્તું એટલે કે મૌલિક વિચારો હોય તો બ્લૉગર વધૂ સ્વતંત્ર હોય છે.તેની બન્ને આંગળીઓ ઘીમાં હોય છે. અને સંચાલક હોય તો તેમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.તેમના માટે સૌથી અગત્યનો કાયદો છે કોપીરાઈટ્સનો.સંચાલકે એ વસ્તું હંમેશા ધ્યાન રાખવું પડે છે.
-આ બાબતે થોડું વિસ્તૃત કહી શક્શો ?
…..હમ્મ્મ..કહેવાનો અર્થ કે તમે સંચાલક છો તો સંચાલકની સંપૂર્ણ જવાબદારી હોય છે કે કોઈ કલાકાર કે લેખક કે પ્રકાશકને અન્યાય ન થવો જોઇએ.
-મતલબ કે કલાકાર-લેખક-પ્રકાશકની સહમતી હોવી જોઇએ ?
…..હા . કેમ નહીં ! તમે કોઈ લેખ,કવિતા-ગઝલ,ફોટાઓ,વિડિયો કે અન્ય કોઈ મટીરીયલ તમારા સંચાલન હેઠળ પ્રકાશિત કરો છો, તો મૂળ કલાકાર,કવિ-લેખક,ફોટોગ્રાફરની પૂર્વ મંજુરી ખૂબ જ જરૂરી છે.સહમતી વગર તો અન્યાય જ છે.
-ઓકે ! પણ જે પુસ્તકમાંથી ટાઈપ કર્યું હોય અને પુસ્તકના નામ તથા કલાકારનું નામ લખ્યું હોય તો કોઈ પ્રોબલેમ ખરો ?
…..પહેલી વસ્તુ કે પુસ્તકના સંપાદકે-પ્રકાશકે મૂળ કલાકાર,કવિ-લેખક કે ફોટોગ્રાફરની મંજુરી લીધી હોય છે અને તેના વિશે કોઈ પણ પુસ્તકના પહેલા-બીજા-ત્રીજા પાને લખ્યું જ હોય છે.એટલે પુસ્તકનો સ્ત્રોત દર્શાવાથી કે લેખનું નામ લખવાથી મૂળ કલાકારની સહમતી મળી ગઈ એવું ધારી લેવું કલાકારને અન્યાય સિવાય કઈ જ નથી.
-બહુ વિચિત્ર કાયદા-કાનૂન છે.નહી ?
…..ના.વિચિત્ર જેવું કઈ જ નથી. જે છે તે છે.સીધી વસ્તું છે કે સંચાલકે કોઈ કૃતિ પ્રકાશિત કરતા પહેલા મૂળ કલાકારની પૂર્વ મંજુરી મેળવવી.
-ઓકે ,બરોબર.પણ મેં ઘણી વખત જોયું છે સંચાલકોએ પાટીયા ઠપકાર્યા હોય છે કે “જાહેર જનતાને જણાવવાનું કે આ બ્લોગનો હેતુ ગુજરાતી સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો, તથા સંગીતની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ગુજરાતી પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાનાં પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિઃસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બિરદાવશે બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે – તે લેખકોના વિચારો છે.જે સ્ત્રોત નિર્દેશિત રહેશે. જો કૉપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી મારું ઈ-મેઇલ એડ્રેશ છે…ફલાણું..ઢીકણું…” તો આ બાબતે આપનું શું કહેવું છે ?
….. હવે આમા એવું છે કે બ્લૉગર અત્મવિશ્વાશથી ભરપૂર હોય છે,તેમને ખબર છે કે આવા ઘણા સંચાકલો છે.કયો કલાકાર પરલોકમાંથી પાછો આવવાનો છે ને ક્યાં સંચાલકને કહેવાનો છે !
-બરાબર.પણ એક વસ્તું સારી છે કે મહાપુરુષો-લેખકોના સારા વિચારો લોકો-સમાજને મળે છે.
….. બીજાના ઘરમાં ચોરી કરીને સમાજને મદદ કરવી મને યોગ્ય નથી લાગતું.
-પણ સમાજને સારા વિચારો મળતા હોય તો તેમાં ખોટું શું છે ?
….. ખોટુ તો કઈ જ નથી,પણ તેમા સાચું પણ કઈ જ નથી.મને ખબર છે ઘણા સંચાલકો બીજા કલાકારોની કૃતિઓ પ્રકાશિત કરતા હોય છે અને ઉપરથી પ્લગ-ઈન પણ ફિટ કરતા હોય છે,જેથી કોઈ કૉપી ન કરી શકે.
-આવા સંચાલકો વિશે બે શબ્દો કહી શકો ?
….. બધા તો નહી કહું, પણ મોટાભાગે આવા સંચાલકો સ્વાર્થી,ઘમંડી,બિમાર અને પોતાની જાતને છેતરનારા હોય છે.બ્લૉગ જગતમાં ઘણી વખત ચકલાબજાર જેવો અહેસાસ થાય છે.
-મતબલ ગધેડાને સારા કહેવડાવે તેવા ?
….. હા હા હા . હા બાપુ,સાચુ કહ્યું.તેમના કરતા ગધેડો અનેક ગણો સારો છે.
-છેલ્લે જતા જતા સંચાલકોને કોઈ
No comments:
Post a Comment